MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
In a 3-phase, 4-wire, 400/230 V system, a lamp (L1) of 100 W is connected to one phase and neutral and a lamp (L2) of 150 W is connected to the second pahse and neutral. If the neutral wire is disconnected accidently, what will be the voltage across a 100 W lamp (L1)?

120V
240V
180V
160 V

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. - આ કથન સત્ય છે કે નહિ અને જો ખોટું હોય તો સત્ય કથન કયું હોઈ શકે?

ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અનન્વય અલંકાર બને છે
સાચું છે.

ANSWER DOWNLOAD EXAMIANS APP