MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. - આ કથન સત્ય છે કે નહિ અને જો ખોટું હોય તો સત્ય કથન કયું હોઈ શકે?

ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અનન્વય અલંકાર બને છે
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે
સાચું છે.

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
A grid interactive solar system:

always supplies power to the grid
works only when the grid fails
always receives power from the grid
supplies power to as well as receives power from the grid as required

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
મારુતારુંનો ઝગડો હજી ખતમ થયો નથી, ચારપાંચ વર્ષ થઇ ગયા અને રાતદિવસ સાથે ઉઠવા-બેસવાનું તો ચાલુ જ છે. ઉપરોક્ત વાક્યમાં ક્યા ક્યા વ્યાકરણીય સમાસનો ઉપયોગ કરાયો છે?

દ્વન્દ્વ, મધ્યમપદલોપી
દ્વન્દ્વ
અવ્યવીભાવ, મધ્યમપદલોપી
તત્પુરુષ,

ANSWER DOWNLOAD EXAMIANS APP