MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
નીચે પૈકી કેટલી કહેવતો વિરુદ્ધાથીઁ છે?.
1. પાંચ બોલે તે પરમેશ્વર - ગામને મોઢે ગળણું ન બંધાય.
2. ચોરની ચાર અને જોનારની બે - વિશ્વાસે વહાણ ચાલે.
3. ખાલી ચણો વાગે ઘણો - અધુરો ઘડો છલકાય.
4. હાથના કર્યા હૈયે વાગ્યા - દીવો લઈને કૂવામાં પડવું

કુલ 3
એક પણ નહિ
કુલ 1
બધી કહેવતો સમાનર્થી છે

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
1. મોટેભાગે 'જાણે' શબ્દ હોય ત્યારે,ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
૨. જયારે ઉપમેય અને ઉપમાન એક જ હોય ત્યારે ઉપમા અલંકાર બને છે.
સરખાવવામાં આવેલ બે શબ્દોની વચ્ચે 'જયારે', 'જેવો', 'જેવી' જેવા શબ્દો આવે ત્યારે રૂપક અલંકાર બને.
જયારે ટીકા કે નિંદા કે વ્યંગના રૂપે પ્રશંસા કરાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાનો સાચા છે.

માત્ર 4
1, 3
2, 4
માત્ર 1

ANSWER DOWNLOAD EXAMIANS APP