MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
નીચે પૈકી કેટલી કહેવતો વિરુદ્ધાથીઁ છે?.
1. પાંચ બોલે તે પરમેશ્વર - ગામને મોઢે ગળણું ન બંધાય.
2. ચોરની ચાર અને જોનારની બે - વિશ્વાસે વહાણ ચાલે.
3. ખાલી ચણો વાગે ઘણો - અધુરો ઘડો છલકાય.
4. હાથના કર્યા હૈયે વાગ્યા - દીવો લઈને કૂવામાં પડવું

એક પણ નહિ
બધી કહેવતો સમાનર્થી છે
કુલ 3
કુલ 1

ANSWER DOWNLOAD EXAMIANS APP