MGVCL Exam Paper (30-07-2021 Shift 1) નીચે પૈકી 'અચરજ'નો પર્યાયી શબ્દ ક્યો છે? જગત રજ વિસ્મય શાશ્વત જગત રજ વિસ્મય શાશ્વત ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 1) 1.મંગલ + આચરણ - મંગલાચરણ2. હરિ+ઇન્દ્ર - હરીન્દ્ર3.નર+ઈશ - નરેશ4. પ્રતિ+અક્ષ - પ્રતિક્ષઉપરોક્ત વર્ણવેલમાંથી કઈ સંધિ સાચી છે. 1,4 2,3, 1,3 2,1 1,4 2,3, 1,3 2,1 ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 1) આપેલ વિકલ્પો પૈકી દ્રવ્યવાચક સંજ્ઞાનું વાકય કયું છે? રણવીરને બોલીવુડનો બાહુબલી કહી શકાય. આજકાલ ઠંડી હવા પ્રસરવા લાગી છે. મહારાષ્ટ્રમાં અનેક શહેરો છે. ગુરુ એવો હોવો જોઈએ જેની વાણીમાં મીઠાસ હોય. રણવીરને બોલીવુડનો બાહુબલી કહી શકાય. આજકાલ ઠંડી હવા પ્રસરવા લાગી છે. મહારાષ્ટ્રમાં અનેક શહેરો છે. ગુરુ એવો હોવો જોઈએ જેની વાણીમાં મીઠાસ હોય. ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 1) જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. - આ કથન સત્ય છે કે નહિ અને જો ખોટું હોય તો સત્ય કથન કયું હોઈ શકે? ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અનન્વય અલંકાર બને છે સાચું છે. ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અનન્વય અલંકાર બને છે સાચું છે. ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 1) મારુતારુંનો ઝગડો હજી ખતમ થયો નથી, ચારપાંચ વર્ષ થઇ ગયા અને રાતદિવસ સાથે ઉઠવા-બેસવાનું તો ચાલુ જ છે. ઉપરોક્ત વાક્યમાં ક્યા ક્યા વ્યાકરણીય સમાસનો ઉપયોગ કરાયો છે? અવ્યવીભાવ, મધ્યમપદલોપી દ્વન્દ્વ, મધ્યમપદલોપી દ્વન્દ્વ તત્પુરુષ, અવ્યવીભાવ, મધ્યમપદલોપી દ્વન્દ્વ, મધ્યમપદલોપી દ્વન્દ્વ તત્પુરુષ, ANSWER DOWNLOAD EXAMIANS APP