MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
મારુતારુંનો ઝગડો હજી ખતમ થયો નથી, ચારપાંચ વર્ષ થઇ ગયા અને રાતદિવસ સાથે ઉઠવા-બેસવાનું તો ચાલુ જ છે. ઉપરોક્ત વાક્યમાં ક્યા ક્યા વ્યાકરણીય સમાસનો ઉપયોગ કરાયો છે?

અવ્યવીભાવ, મધ્યમપદલોપી
દ્વન્દ્વ, મધ્યમપદલોપી
દ્વન્દ્વ
તત્પુરુષ,

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
Insulation Power Factor testing on an oil-filled transformer is not helpful in determining ___

Turns ratio values
Condition of paper insulation (change in watts losses)
Whether the oil test indicates moisture
Movement of the windings (change in capacitance)

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. - આ કથન સત્ય છે કે નહિ અને જો ખોટું હોય તો સત્ય કથન કયું હોઈ શકે?

ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અનન્વય અલંકાર બને છે
સાચું છે.
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે

ANSWER DOWNLOAD EXAMIANS APP