MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
કામકાજમાં ધ્યાન કન્દ્રિત કરજો'.
આ આજ્ઞાર્થ વાક્યની સંભાવનાર્થ વાક્યરચના કઈ હોઈ શકે?

કામકાજમાં ધ્યાન કેન્દ્રિત નથી કરવું?
હવે તો તમે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરો.
કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરી લીધું છે.
હવે તો કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરશો ને?

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
What are the main challenges that the electric grid faces?

Reliability and Power Quality is Declining
All of these
Increase in Energy Demand
Global rise in temperature

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
1. મોટેભાગે 'જાણે' શબ્દ હોય ત્યારે,ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
૨. જયારે ઉપમેય અને ઉપમાન એક જ હોય ત્યારે ઉપમા અલંકાર બને છે.
સરખાવવામાં આવેલ બે શબ્દોની વચ્ચે 'જયારે', 'જેવો', 'જેવી' જેવા શબ્દો આવે ત્યારે રૂપક અલંકાર બને.
જયારે ટીકા કે નિંદા કે વ્યંગના રૂપે પ્રશંસા કરાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાનો સાચા છે.

2, 4
માત્ર 4
માત્ર 1
1, 3

ANSWER DOWNLOAD EXAMIANS APP