MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
નીચે પૈકી કેટલી કહેવતો વિરુદ્ધાથીઁ છે?.
1. પાંચ બોલે તે પરમેશ્વર - ગામને મોઢે ગળણું ન બંધાય.
2. ચોરની ચાર અને જોનારની બે - વિશ્વાસે વહાણ ચાલે.
3. ખાલી ચણો વાગે ઘણો - અધુરો ઘડો છલકાય.
4. હાથના કર્યા હૈયે વાગ્યા - દીવો લઈને કૂવામાં પડવું

કુલ 3
બધી કહેવતો સમાનર્થી છે
એક પણ નહિ
કુલ 1

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
કામકાજમાં ધ્યાન કન્દ્રિત કરજો'.
આ આજ્ઞાર્થ વાક્યની સંભાવનાર્થ વાક્યરચના કઈ હોઈ શકે?

કામકાજમાં ધ્યાન કેન્દ્રિત નથી કરવું?
કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરી લીધું છે.
હવે તો તમે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરો.
હવે તો કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરશો ને?

ANSWER DOWNLOAD EXAMIANS APP