MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
હું અહી આવી શકું' વાક્યને સ્થળવાચક ક્રીયાવીશેષણમાં ફેરવો.

હું કદી પણ નહિ આવી શકું.
હું ચેન્નાઈ નહિ આવી શકું.
હું આજે નહિ આવી શકું.
હું નિયમિત રીતે અહી આવી શકું.

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
The most commonly used method for the protection of three phase feeder is

Time graded protection
None of these
Differential protection
Reverse power protection

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
1. મોટેભાગે 'જાણે' શબ્દ હોય ત્યારે,ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
૨. જયારે ઉપમેય અને ઉપમાન એક જ હોય ત્યારે ઉપમા અલંકાર બને છે.
સરખાવવામાં આવેલ બે શબ્દોની વચ્ચે 'જયારે', 'જેવો', 'જેવી' જેવા શબ્દો આવે ત્યારે રૂપક અલંકાર બને.
જયારે ટીકા કે નિંદા કે વ્યંગના રૂપે પ્રશંસા કરાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાનો સાચા છે.

2, 4
માત્ર 1
1, 3
માત્ર 4

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
મેં મીઠાઈ બનાવી'. વાક્યને કેવળ ક્રિયાપદની પ્રેરક રચના કઈ છે?

મેં મીઠાઈ બનાવી લીધી.
મેં મીઠાઈ બનાવડાવી.
હું મીઠાઈ બનાવવા લાગી.
મીઠાઈ તો હું જ બનવું ને!

ANSWER DOWNLOAD EXAMIANS APP