MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
Two-wattmeter method is used to measure the power taken by a 3-phase induction motor on no load. The wattmeter readings are 400 W and -50 W. Calculate the reactive power taken by the load

450√3 VAR
450/√3 VAR
350√3 VAR
350/√3 VAR

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
1. મોટેભાગે 'જાણે' શબ્દ હોય ત્યારે,ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
૨. જયારે ઉપમેય અને ઉપમાન એક જ હોય ત્યારે ઉપમા અલંકાર બને છે.
સરખાવવામાં આવેલ બે શબ્દોની વચ્ચે 'જયારે', 'જેવો', 'જેવી' જેવા શબ્દો આવે ત્યારે રૂપક અલંકાર બને.
જયારે ટીકા કે નિંદા કે વ્યંગના રૂપે પ્રશંસા કરાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાનો સાચા છે.

માત્ર 4
2, 4
1, 3
માત્ર 1

ANSWER DOWNLOAD EXAMIANS APP