MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. - આ કથન સત્ય છે કે નહિ અને જો ખોટું હોય તો સત્ય કથન કયું હોઈ શકે?

ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે
સાચું છે.
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અનન્વય અલંકાર બને છે
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
The normal percentage bias setting of differential relay used for transformer protection will be

between 50% and 75%
below 10%
between 10% and 50%
above 75%

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
___ is the short time reduction in the rms voltage between 0.1 to 0.9 p.u for a duration of ___

Voltage sag, greater than 1 minute
Voltage swell, 0.5 cycle to 1 minute.
Voltage swell, greater than 1 minute
Voltage sag, 0.5 cycle to 1 minute.

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
આપેલ વિકલ્પો પૈકી દ્રવ્યવાચક સંજ્ઞાનું વાકય કયું છે?

આજકાલ ઠંડી હવા પ્રસરવા લાગી છે.
મહારાષ્ટ્રમાં અનેક શહેરો છે.
રણવીરને બોલીવુડનો બાહુબલી કહી શકાય.
ગુરુ એવો હોવો જોઈએ જેની વાણીમાં મીઠાસ હોય.

ANSWER DOWNLOAD EXAMIANS APP