MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. - આ કથન સત્ય છે કે નહિ અને જો ખોટું હોય તો સત્ય કથન કયું હોઈ શકે?

ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અનન્વય અલંકાર બને છે
સાચું છે.

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
Three equal star-connected inductors take 8 kW at 0.8 power factor when connected to a 460 V three - phase 3-wire supply. If one of the inductor in phase – Y is short circuited, then the line current in phase-Y is ___ Assume RYB sequence.

27.6 A
21.7 A
37.6 A
31.7 A

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP