MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
આપેલ વિકલ્પો પૈકી દ્રવ્યવાચક સંજ્ઞાનું વાકય કયું છે?

આજકાલ ઠંડી હવા પ્રસરવા લાગી છે.
મહારાષ્ટ્રમાં અનેક શહેરો છે.
ગુરુ એવો હોવો જોઈએ જેની વાણીમાં મીઠાસ હોય.
રણવીરને બોલીવુડનો બાહુબલી કહી શકાય.

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. - આ કથન સત્ય છે કે નહિ અને જો ખોટું હોય તો સત્ય કથન કયું હોઈ શકે?

ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અનન્વય અલંકાર બને છે
સાચું છે.
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે

ANSWER DOWNLOAD EXAMIANS APP