MGVCL Exam Paper (30-07-2021 Shift 3) સારું:નરસું::શુક્લ: ? અમર અવિશાની કૃષ્ણ પરમ અમર અવિશાની કૃષ્ણ પરમ ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 3) નીચે પૈકી 'ઓસોડ' નો સમાનર્થી શબ્દ કયો છે? ઔષધ અનરવું વૃંદા અમર ઔષધ અનરવું વૃંદા અમર ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 3) કામકાજમાં ધ્યાન કન્દ્રિત કરજો'.આ આજ્ઞાર્થ વાક્યની સંભાવનાર્થ વાક્યરચના કઈ હોઈ શકે? હવે તો તમે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરો. કામકાજમાં ધ્યાન કેન્દ્રિત નથી કરવું? હવે તો કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરશો ને? કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરી લીધું છે. હવે તો તમે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરો. કામકાજમાં ધ્યાન કેન્દ્રિત નથી કરવું? હવે તો કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરશો ને? કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરી લીધું છે. ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 3) મેં મીઠાઈ બનાવી'. વાક્યને કેવળ ક્રિયાપદની પ્રેરક રચના કઈ છે? મીઠાઈ તો હું જ બનવું ને! મેં મીઠાઈ બનાવી લીધી. મેં મીઠાઈ બનાવડાવી. હું મીઠાઈ બનાવવા લાગી. મીઠાઈ તો હું જ બનવું ને! મેં મીઠાઈ બનાવી લીધી. મેં મીઠાઈ બનાવડાવી. હું મીઠાઈ બનાવવા લાગી. ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 3) 1. મોટેભાગે 'જાણે' શબ્દ હોય ત્યારે,ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.૨. જયારે ઉપમેય અને ઉપમાન એક જ હોય ત્યારે ઉપમા અલંકાર બને છે.સરખાવવામાં આવેલ બે શબ્દોની વચ્ચે 'જયારે', 'જેવો', 'જેવી' જેવા શબ્દો આવે ત્યારે રૂપક અલંકાર બને.જયારે ટીકા કે નિંદા કે વ્યંગના રૂપે પ્રશંસા કરાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાનો સાચા છે. માત્ર 1 માત્ર 4 2, 4 1, 3 માત્ર 1 માત્ર 4 2, 4 1, 3 ANSWER DOWNLOAD EXAMIANS APP